More
Browsing Tag

#Vadodara

સતત છઠ્ઠા માં વર્ષે દિવાળી પર વડોદરા માંથી બનાવેલ કાર્ડ બોર્ડર પર તૈનાત જવાનોને મોકલાશે

By I am Vadodara October 15, 2022 No Comments 1 Min Read

M.S.U.ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન અને ‘બી ધ ચેન્જ’ ગૃપ નું કેમ્પેન Aabhar 6.0 આ વર્ષે Aabhar 6.0 અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે.” પાછલા પાંચ વર્ષથી Aabhar પ્રવૃત્તિનાં ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે. દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ‘બી ધ ચેન્જ’ અને M.S.U. બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ કચ્છ બોર્ડર પર તેનાત BSFનાં જવાનોને હાથથી બનાવેલા કાર્ડ્સ…

Continue Reading

હે- વડોદરામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધની સેવાચાકરી કરી ભાજપના મહિલા કોર્પોરેટરની પુત્રીએ જાણ બહાર જ વિલ બનાવી લીધુ…

By I am Vadodara February 24, 2022 No Comments 1 Min Read

  પાર્થ બી. પંડ્યા (WatchGujarat).રાજ્યભરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીને ગતરોજ 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે વડોદરાવાસીઓના મતથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર કેટલા સક્ષમ છે તેવી અનેક કરતૂતો સામે આવી ચૂકી છે. ભાજપના એક કોર્પોરેટર પર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતાના મળતીયાઓને ઘર અપાવવાના આરોપ લાગ્યા છે તો ભાજપના એક કોર્પોરેટરે વેરાન વગડા જેવી પોતાની જગ્યાની બાજુમાં પાક્કો રોડ બનાવી પોતાની જમીનના ભાવ ઊંચા કરી દીધા છે. ત્યારે હવે મહિલા કોર્પોરેટર છાયા ખરાદીની પુત્રીએ…

Continue Reading

કોરોનાના મહામારીકાળમાં વડોદરા વાસીઓ માટે તૈયાર 1 કરોડ ડોઝનું “હોમિયો કોરોના કવચ”

By Team IAV January 11, 2022 No Comments 1 Min Read

  નીકીર કેર ફાઉન્દ્વાડેશન દ્રારા શહેરવાસીઓ સુધી 1 કરોડ ડોઝ નિઃશુલ્ક પહોંચે તેવું સુંદર આયોજન કર્યું છે. શહેરવાસીઓને હોમિયો કોરોના કવચ નિઃશુલ્ક પૂરું પાડવા માટે અમારી ટિમ તૈયાર છે. કારેલીબાગ અને નિઝામપુરા ખાતે આવેલા સેન્ટર પરથી નિઃશુલ્ક હોમિયો કોરોના કવચના ડોઝ મળી રહેશે. હોમીયોપેથીક દવાની અસરકારક્તાને ધ્યાને રાખીને કોરોના મહામારી કાળમાં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા તેને પ્રિવેંટિવ ડોઝ તરીકે લઈ શકાય તે વાત પર મહોર મારી છે. કોરોનાની સંભવિત…

Continue Reading

આ જ તો છે સંસ્કારી નગરી વડોદરા, તરછોડાયેલા નિસહાય વૃદ્ધોની દિવાળી કળિયુગના શ્રવણે સુધારી

By Team IAV November 3, 2021 No Comments 1 Min Read

શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને આપવામાં આવતા જમવાની ખાસીયત એવી છે કે જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું પુરૂ પાડવામાં આવે છે આ વર્ષે 30 જેટલા વૃદ્ધો નવા જોડી કપડાં અને ચપ્પલ પહેરી તથા અમારા દ્વારા આપવામાં આવેલા મિષ્ઠાન અને ફરસાણ આરોગીને નવા વર્ષને વધાવશે – નિરવ ઠક્કર નિસહાય વૃદ્ધો માટે નાનકડો મેકઓવર, નવા નક્કોર કપડાની એક જોડી, હાઇજીન કીટ, મિષ્ઠાનનું બોક્સ આપવાનો નિર્ણય લીધો 10…

Continue Reading

શહેરના પોલીસ કમિશનર ડો શમશેરસિંગ : MAN OF HIS WORDS

By I am Vadodara May 30, 2021 No Comments 0 Min Read

શહેરના પોલીસ કમિશનર ડો. શમશેરસિંગ એક ટેક્નોક્રેટ અધિકારી છે. તાજેતરમાં એક યુવતીને અકોટા – દાંડિયા બજાર બ્રિજ પર મોર્નિંગ વોક દરમિયાન આધેડ રોમિયો દ્વારા પરેશાન કરવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસની શી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે આધેડ રોમિયોએ તેની રોમિયોગીરી ચાલુ જ રાખી હતી. કોઈ રીતે ત્રસ્ત યુવતિ એ મામલે પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ નો સંપર્ક કરી ને સમગ્ર વિગતો જણાવી હતી….

Continue Reading
Load More Posts
error: Content is protected !!