More

Education

વિશ્વ વિખ્યાત MSU, NIRF – 2022 રેન્કીંગમાં વધુ પાછળ ધકેલાઇ, યુનિ. તંત્રએ આત્મમંથન કરવાની તાતી જરૂર

By Team IAV July 16, 2022 No Comments 0 Min Read

ગુજરાતની એકમાત્ર ખ્યાતનામ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)નો દેખાવ કથળવા લાગ્યો છે. ઓવરઓલ રેન્કિંગમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ઉતરીને 151થી 200ના સ્લેબમાં પહોંચી ગયો છે. આ વર્ષના પ્રારંભમાં તે 100થી 151ના સ્લેબમાં જતી રહી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમા દેશભરમાં સાત હજારથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સને આવરી લેવાયા હતા. તેમા વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું NIRF રેન્કિંગ ઓવર ઓલ કેટેગરીમાં…

Continue Reading

વડોદરા : પારુલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી

   જીવન ટુંકાવનાર પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો વિદ્યાર્થી પારુલ યુનિવર્સટીમાં કમ્પ્યુટર એન્જીન્યરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી ત્રણ દિવાસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી   વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગઈ કાલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો અને અહિંયા ભાડાના ઘરમાં રહેતો…

Continue Reading

પુણેમાં ચાલતી પરંપરાથી પ્રેરણા લઈને વડોદરાના રહેવાસીએ ૬ વર્ષથી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું નથી

By I am Vadodara August 26, 2020 No Comments 0 Min Read

દર વર્ષે જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની વાત આવે ત્યારે આપણું મન કોઈને કોઈ પ્રકારના ભાવને વશ થઇને, જાણતા-અજાણતાં એવું આયોજન કરી બેસે છે જેના કારણે કૈલાસ નિવાસી ગણેશજીને પ્રિય એવા પર્યાવરણને નુકશાન પહોંચે છે. આથી પર્યાવરણને બને તેટલું ઓછું નુકશાન થાય, લોકમાન્ય બાળગંગાધર તિળકે જે હેતુથી આ ઉત્સવને સાર્વજનિક રીતે ઉજવવાનો શરૂ કર્યો તે હેતુ પણ જળવાય, તથા મુર્તિકારોને પણ અન્યાય ન થાય એવી રીતે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાની…

Continue Reading
error: Content is protected !!