90ના દાયકાની ‘રામાયણ’ તો યાદ જ હશે. રામાનંદ સાગર નિર્મિત આ ધાર્મિક સિરીયલને દરેક લોકોએ પસંદ કરી હતી ને આજે પણ કરે છે. દર્શકોએ તો રામાયણના દરેક પાત્રોને ભગવાન માનીને પૂજવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, હવે દર્શકો માટે ફરી એક વાર સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ફરી એક વાર ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનારા અભિનેતા અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા એક પ્રોજેક્ટમાં જોવા મળશે તે કઈ રીતે…
Continue Reading
સ્ક્રિન પર રાજા રામનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર અરૂણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા, પ્રભુશ્રી રામના ધામમાં શીશ ઝુકાવ્યું