<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Education &#8211; I am Vadodara</title>
	<atom:link href="https://www.iamvadodara.com/category/city/education/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://www.iamvadodara.com</link>
	<description></description>
	<lastBuildDate>Sat, 16 Jul 2022 07:23:43 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://www.iamvadodara.com/wp-content/uploads/2020/07/cropped-I-Am-Vadodara-logo-png-2-32x32.png</url>
	<title>Education &#8211; I am Vadodara</title>
	<link>https://www.iamvadodara.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>વિશ્વ વિખ્યાત MSU, NIRF &#8211; 2022 રેન્કીંગમાં વધુ પાછળ ધકેલાઇ, યુનિ. તંત્રએ આત્મમંથન કરવાની તાતી જરૂર</title>
		<link>https://www.iamvadodara.com/vadodara-ms-uni-ranking-nirf/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=vadodara-ms-uni-ranking-nirf</link>
					<comments>https://www.iamvadodara.com/vadodara-ms-uni-ranking-nirf/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Team IAV]]></dc:creator>
		<pubDate>Sat, 16 Jul 2022 07:23:35 +0000</pubDate>
				<category><![CDATA[Education]]></category>
		<category><![CDATA[Vadodara City]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1284</guid>

					<description><![CDATA[ગુજરાતની એકમાત્ર ખ્યાતનામ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)નો દેખાવ કથળવા લાગ્યો છે. ઓવરઓલ રેન્કિંગમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ઉતરીને 151થી 200ના સ્લેબમાં પહોંચી ગયો છે. આ વર્ષના પ્રારંભમાં તે 100થી 151ના સ્લેબમાં જતી રહી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમા દેશભરમાં સાત હજારથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સને આવરી લેવાયા હતા. તેમા વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું NIRF રેન્કિંગ ઓવર ઓલ કેટેગરીમાં...]]></description>
										<content:encoded><![CDATA[
<p>ગુજરાતની એકમાત્ર ખ્યાતનામ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)નો દેખાવ કથળવા લાગ્યો છે. ઓવરઓલ રેન્કિંગમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ઉતરીને 151થી 200ના સ્લેબમાં પહોંચી ગયો છે.</p>



<figure class="wp-block-image size-large"><img fetchpriority="high" decoding="async" width="2560" height="1088" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/07/InShot_20220716_123845980-scaled.jpg" alt="" class="wp-image-1283" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2022/07/InShot_20220716_123845980-scaled.jpg 2560w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/07/InShot_20220716_123845980-300x128.jpg 300w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/07/InShot_20220716_123845980-1024x435.jpg 1024w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/07/InShot_20220716_123845980-768x326.jpg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/07/InShot_20220716_123845980-1536x653.jpg 1536w, https://www.iamvadodara.com/wp-content/uploads/2022/07/InShot_20220716_123845980-2048x871.jpg 2048w" sizes="(max-width: 2560px) 100vw, 2560px" /></figure>



<p> આ વર્ષના પ્રારંભમાં તે 100થી 151ના સ્લેબમાં જતી રહી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમા દેશભરમાં સાત હજારથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સને આવરી લેવાયા હતા. તેમા વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું NIRF રેન્કિંગ ઓવર ઓલ કેટેગરીમાં 151થી 200માં ઉતરી ગયુ છે.</p>



<p>એમએસયુએ યુનિવર્સિટી લેવલે 101થી 150ના સ્લેબમાં પોઝિશન મેળવી છે. જ્યારે ફેકલ્ટી ઓફ ફાર્મસી 24મી રેન્ક પર હતી. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી 117મી રેન્ક પર હતી. કેન્દ્ર સરકારા શિક્ષણ મંત્રાલયે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF દ્વારા દેશભરની શિક્ષણ સંસ્થાઓ માટે નેશનલ રેન્કિંગની જાહેરાત કરી હતી. તેમા ઓવરઓલ અને ફેકલ્ટી સ્તરે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ગયા વર્ષની તુલનાએ નબળો રહ્યો છે. એકમાત્ર ફાર્મા ફેકલ્ટી સારો દેખાવ કરવામાં સફળ રહી છે.</p>



<p>ફેકલ્ટી ઓફ ફાર્મસીએ નેશનલ લેવલ પર 16મું સ્થાન મેળવ્યું છે. NIRF દ્વારા આ રેન્કિંગ ટીચિંગ, લર્નિગ, રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટ કમ, આઉટરિચ એન્ડ ઇન્ક્લુઝિવિટી પરસેપ્શન સહિતના માપદંડના અવલોકન અને અભ્યાસના આધારે અપાય છે.</p>



<p>આ રેન્કિંગ દર્શાવે છે એમ એસ યુનિવર્સિટીએ રેન્કિંગના મોરચે કેવો ધબડકો કર્યો છે. સ્વાભાવિક રીતે યુનિવર્સિટીના સત્તાધીશો માટે આ રીતે રેન્કિંગમાં પછડાટ ઘણો ચિંતાનો વિષય રહ્યો છે. આ કથળતા જતા દેખાવને સુધારવા પગલાં ભરવા જરૂરી હોવાનું તે માને છે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/vadodara-ms-uni-ranking-nirf/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>વડોદરા : પારુલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી</title>
		<link>https://www.iamvadodara.com/news-vadodara-parul-university-engineering-student-end-life/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=news-vadodara-parul-university-engineering-student-end-life</link>
					<comments>https://www.iamvadodara.com/news-vadodara-parul-university-engineering-student-end-life/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Mon, 26 Jul 2021 12:03:58 +0000</pubDate>
				<category><![CDATA[Education]]></category>
		<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[Vadodara engineering Student Suicide parul-university]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=1036</guid>

					<description><![CDATA[&#160;  જીવન ટુંકાવનાર પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો વિદ્યાર્થી પારુલ યુનિવર્સટીમાં કમ્પ્યુટર એન્જીન્યરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી ત્રણ દિવાસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી &#160; વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગઈ કાલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો અને અહિંયા ભાડાના ઘરમાં રહેતો...]]></description>
										<content:encoded><![CDATA[<p>&nbsp;</p>
<ul>
<li><strong><span style="color: #ff0000;"> જીવન ટુંકાવનાર પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો</span></strong></li>
<li><strong><span style="color: #ff0000;">વિદ્યાર્થી પારુલ યુનિવર્સટીમાં કમ્પ્યુટર એન્જીન્યરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો</span></strong></li>
<li><strong><span style="color: #ff0000;">વિદ્યાર્થી ત્રણ દિવાસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો</span></strong></li>
<li><strong><span style="color: #ff0000;">પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી</span></strong></li>
</ul>
<p>&nbsp;</p>
<p><strong>વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગઈ કાલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો અને અહિંયા ભાડાના ઘરમાં રહેતો હતો. સમગ્ર મામલાની જાણ થતા પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.</strong></p>
<p><img decoding="async" class="size-medium wp-image-1037 alignright" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2021/07/WhatsApp-Image-2021-07-26-at-4.54.32-PM-225x300.jpeg" alt="" width="225" height="300" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2021/07/WhatsApp-Image-2021-07-26-at-4.54.32-PM-225x300.jpeg 225w, https://www.iamvadodara.com/wp-content/uploads/2021/07/WhatsApp-Image-2021-07-26-at-4.54.32-PM.jpeg 468w" sizes="(max-width: 225px) 100vw, 225px" /></p>
<p>ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, યશ ઈશ્વરભાઈ પટેલ ઉ.(20વર્ષ) મૂળ બનાસકાંઠાનો રહેવાસી હતો અને વડોદરાની પારુલ યુનિવરસિટીમાં કમ્પ્યુટર એન્જીન્યરીંગનો કોર્સ કરતો હતો. યશ ત્રણ દિવસ અગાઉ જ વડોદરાના પ્રભાત ચાર રસ્તા પાસે આલોક સોસાયટીમાં ભાડાના મકાનમાં બે મિત્રો સાથે રહેવા આવ્યો હતો. ગત 25 જુલાઇના રોજ બપોરના આરસામાં યશના બે મિત્રો કોઈ કામથી બાર ગયા હતા. અને મિત્રો ઘરે પરત ફરતા ઘરનો દરવાજો અંદરથી લોક હતો. તે બંને એ દરવજો ખોલવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે દરવાજો ખોલી શક્ય ન હતા. છેવટે ઘરના ઉપરના માળે રહેતા મકાન માલિકને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.</p>
<p><strong>ત્યાર બાદ મકાનમાલિક અને બંને મિત્રોએ થઇને સળિયા વડે દરવાજો ખોલી નાંખ્યો હતો. અને ઘરમાં જોતા જ યશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેના પગલે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મૃતહેદને એસ.એસ.જી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.</strong></p>
<p>પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર, આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી. આ મામલે એ જોવાનું રહે છે કે યશે કોઈના દબાવમાં આવી ને આપઘાત કર્યો છે? કે કોઈ પ્રેમપ્રકરણ હતું? આવા અનેક પ્રશ્ન મનમાં ઉદ્ભવી રહ્યા છે. યશ ત્રણ દિવસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો અને ત્રણ દિવસની અંદર એવું તો શું બન્યું કે તે આપઘાત કરવા પર મજબુર થઇ ગયો. આ વિશે પોલીસ તાપસ કરી રહી છે. પરંતુ પ્રાથમિક તાપસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું ન હતું. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/news-vadodara-parul-university-engineering-student-end-life/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>પુણેમાં ચાલતી પરંપરાથી પ્રેરણા લઈને વડોદરાના રહેવાસીએ ૬ વર્ષથી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું નથી</title>
		<link>https://www.iamvadodara.com/traditional-pune-ganpati-vadodara-vishrjan-barodian/?utm_source=rss&#038;utm_medium=rss&#038;utm_campaign=traditional-pune-ganpati-vadodara-vishrjan-barodian</link>
					<comments>https://www.iamvadodara.com/traditional-pune-ganpati-vadodara-vishrjan-barodian/#respond</comments>
		
		<dc:creator><![CDATA[I am Vadodara]]></dc:creator>
		<pubDate>Wed, 26 Aug 2020 11:34:01 +0000</pubDate>
				<category><![CDATA[Education]]></category>
		<category><![CDATA[Vadodara City]]></category>
		<category><![CDATA[#ganeshutsav2020]]></category>
		<category><![CDATA[#Vadodara]]></category>
		<category><![CDATA[#Vadodaraganeshdarshan]]></category>
		<guid isPermaLink="false">https://www.iamvadodara.com/?p=768</guid>

					<description><![CDATA[દર વર્ષે જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની વાત આવે ત્યારે આપણું મન કોઈને કોઈ પ્રકારના ભાવને વશ થઇને, જાણતા-અજાણતાં એવું આયોજન કરી બેસે છે જેના કારણે કૈલાસ નિવાસી ગણેશજીને પ્રિય એવા પર્યાવરણને નુકશાન પહોંચે છે. આથી પર્યાવરણને બને તેટલું ઓછું નુકશાન થાય, લોકમાન્ય બાળગંગાધર તિળકે જે હેતુથી આ ઉત્સવને સાર્વજનિક રીતે ઉજવવાનો શરૂ કર્યો તે હેતુ પણ જળવાય, તથા મુર્તિકારોને પણ અન્યાય ન થાય એવી રીતે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાની...]]></description>
										<content:encoded><![CDATA[<p>દર વર્ષે જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની વાત આવે ત્યારે આપણું મન કોઈને કોઈ પ્રકારના ભાવને વશ થઇને, જાણતા-અજાણતાં એવું આયોજન કરી બેસે છે જેના કારણે કૈલાસ નિવાસી ગણેશજીને પ્રિય એવા પર્યાવરણને નુકશાન પહોંચે છે.</p>
<p>આથી પર્યાવરણને બને તેટલું ઓછું નુકશાન થાય, <strong>લોકમાન્ય બાળગંગાધર તિળકે</strong> જે હેતુથી આ ઉત્સવને સાર્વજનિક રીતે ઉજવવાનો શરૂ કર્યો તે હેતુ પણ જળવાય, તથા મુર્તિકારોને પણ અન્યાય ન થાય એવી રીતે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારીઓ કરવી આવશ્યક બને છે.</p>
<p>ઐતિહાસિક પુરાવા પ્રમાણે મહારાષ્ટ્રના પુણે શહેરથી આ સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ. પ્રથમવાર જે સાર્વજનિક ગણેશ ઉત્સવોના મંડળો બન્યાં તેમાનું એક મંડળ એટલે <strong>પુણેના દગડુશેઠ હલવાઈના ગણપતિ</strong>નું આયોજક મંડળ. દગડુશેઠને સ્વપ્નમાં જે સ્વરૂપે ગણેશજીને દર્શન આપ્યા એ જ સ્વરૂપની તેમણે માટીના ગણેશજીની પ્રતિમાં તૈયાર કરી જે આજે <strong style="color: red;">“શ્રીમંત શ્રીદગડુશેઠ હલવાઈ ગણપતિ”</strong>ના નામે પ્રસિધ્ધ છે. આજે ૧૨૮ વર્ષમાં માત્ર એક જ વાર આ માટીના ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે, જે વર્ષે વિસર્જન કરવામાં આવ્યું હતું તે વર્ષે વિસર્જિત મૂર્તિની માટીમાંથી જ નવી ગણેશ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ દર વર્ષે ત્યાં સાર્વજનિક ઉત્સવ દરમ્યાન માત્ર નાની સ્થાપના મૂર્તિનું જ વિસર્જન કરવામાં આવે છે જ્યારે ગણેશજીની મુખ્ય પ્રતિમાને પુન: નિજ મંદિરમાં સ્થાપિત કરી સેવા કરમાં આવે છે.</p>
<p><img decoding="async" class="size-medium wp-image-769 alignleft" src="https://www.iamvadodara.com/wp-content/uploads/2020/08/WhatsApp-Image-2020-08-26-at-4.47.04-PM-240x300.jpeg" alt="" width="240" height="300" srcset="https://www.iamvadodara.com/wp-content/uploads/2020/08/WhatsApp-Image-2020-08-26-at-4.47.04-PM-240x300.jpeg 240w, https://www.iamvadodara.com/wp-content/uploads/2020/08/WhatsApp-Image-2020-08-26-at-4.47.04-PM-819x1024.jpeg 819w, https://www.iamvadodara.com/wp-content/uploads/2020/08/WhatsApp-Image-2020-08-26-at-4.47.04-PM-768x960.jpeg 768w, https://www.iamvadodara.com/wp-content/uploads/2020/08/WhatsApp-Image-2020-08-26-at-4.47.04-PM.jpeg 960w" sizes="(max-width: 240px) 100vw, 240px" /></p>
<p><strong>પુણેમાં ચાલતી આ પ્રવાહી પરંપરાથી પ્રેરણા લઈને વડોદરાના રહેવાસી જય મકવાણાના નિવાસ સ્થાને પણ છેલ્લાં ૬ વર્ષથી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું નથી. માટીની નાની સ્થાપના મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ પર્યાવરણને બને તેટલું ઓછું નુકશાન પહોંચે તે વાતને ખાસ ધ્યાનમાં રાખીને ગણેશજીની મોટી પ્રતિમાનું તેમને ત્યાં વિસર્જન કરવામાં આવતું નથી. માત્ર ગંગાજળ અને અક્ષતથી ગણેશજીને વધાવી લઈ તેમનું ઉથ્થાપન કરી લેવામાં આવે છે. આ સિવાય આજ રીતે વડોદરાના ખોડીઆમલી, બાળ પ્રગતિ યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઈચ્છાપૂર્તિ ગણેશજીની વિશાળાકાય પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવતું નથી જે પણ સરાહનીય વિચાર છે.</strong></p>
<p>છેલ્લા છ વર્ષથી વડોદરામાં ગણેશ કથાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાને કારણે આ વર્ષે ઓનલાઈન ગણેશ કથાનું આયોજન આપણા <strong>I am Vadodara</strong>  ના પેજ દ્વારા રાખવામાં આવેલ છે. જેની તારીખ અને સમય ટૂક સમય માં આપના સોશિયલ પ્લૅટફૉર્મ પર કરવામાં આવશે.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://www.iamvadodara.com/traditional-pune-ganpati-vadodara-vishrjan-barodian/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
